PP Law Talks India

PP Law Talks India Welcome to PP Law Talks India!
લીગલ માહિતી, અધિકારો અને જાગૃતિ સંબંધિત પોસ્ટ્સ.

મચારીને બરતરફ કરતાં પહેલાં 100 વખત વિચારવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ= સર્વોચ્ચ અદાલતે |મહારાષ્ટ્રની વીજળીકંપનીની મહિલાકર્મચાર...
12/06/2026

મચારીને બરતરફ કરતાં પહેલાં 100 વખત વિચારવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ

= સર્વોચ્ચ અદાલતે |

મહારાષ્ટ્રની વીજળી

કંપનીની મહિલા

કર્મચારીની બરતરફીના

આદેશને રદ કર્યો |

એજન્સી > નવી દિલ્હી|

= સુપ્રીમ કોર્ટે ગરવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે કોઈ કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવાની કઠોર સજા કરતાં પહેલાં શિસ્તભંગ સત્તાવાળાઓએ ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. કારણ કે આવી સજાની વિનાશક અસર માત્ર| કર્મચારી પર જ નહીં, પરંતુ તેના પર| નિર્ભર પરિવારજનો પર પણ પડે છે. નોકરીમાંથી બરતરફી એ સૌથી કઠોર સજા છે અને તેનો ઉપયોગ માત્ર એવા ગંભીર કેસોમાં થવો જોઈએ, જ્યાં

કર્મચારીનું વર્તન સંસ્થા, શિસ્ત અને

બરતરફીની સજા માત્ર એવા ગંભીર કેસોમાં થવી જોઈએ,| જેમાં કર્મચારીનું વર્તન સંસ્થા,શિસ્ત અને વિશ્વાસ સાથે સંપૂર્ણ અસંગત હોય|

વિશ્વાસ સાથે સંપૂર્ણપણે અસંગત હોય.| ન્યાયાધીશ સંજય કરોલ અને એન કોટિશ્વર સિંહની બનેલી| ખંડપીઠે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેકિ્ટ્રસિટી| ડિસિ્ટબ્યુશન કંપની લિમિટેડ (MSED-| CL)ના એક મહિલા કર્મચારીની! અપીલ પર ચુકાદો આપતાં આ| અવલોકનો કર્યા હતાં. સર્વોચ્ચ અદાલતે |

જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર, લાંચ લેવી, |

નૈતિક અધઃપતન, નાણાંની ઉચાપત. નોકરીદાતાને મોટું આરિ્થક નકસાન પહોંચાડવું, સેવા ચાલુ રાખવા માટે સંપૂર્ણ અયોગ્યતા દર્શાવતું વર્તન જેવા ગંભીર કિસ્સામાં બરતરફ યોગ્ય હોઈ શકે છે. જ્યાં ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરરીત િ કે નોકરીદાતાને સાબિત થયેલું | નુકસાન ન હોય અને કર્મચારીની લાંબી| સેવા દરમિયાન નોંધપાત્ર ખરાબ રેકોર્ડ

પણ ન હોય, ત્યાં સત્તાવાળાઓએ| વિચારવું જોઈએ કે ઓછી કડક સજા| દ્વારા ન્યાય થઈ શકે છે કે નહીં.

જુલાઈ 2017ના બરતરફીના| આદેશને સંપૂર્ણપણે_ અપ્રમાણસર| ગણાવી રદ કરતાં કોર્ટે જણાવ્યું હતું કે મહિલા કર્મચારી એપિ્રલ 1935માં નોકરીમાં જોડાઈ હતી. સપ્ટેમ્બર 2006માં તેમની સામે વિભાગીય તપાસ શરૂ થતાં તેમને સસ્પેન્ડ કરાયાં|

હતાં. સસ્પેન્ડ કરવાના આદેશમાં શિસ્તભંગ, વરિષ્ઠ અધિકારીઓની| અવગણના, આદેશનું પાલન ન કરવું.| સત્તાવાર દસ્તાવેજોમાં ચેડાં કરવાં, બેદરકારી જેવા આરોપો મુકાયા હતાં.| તેઓ લગભગ I વર્ષ સુધી સસ્પેન્ડ| રહ્યા બાદ જુલાઈ 2017માં તેમને નોકરીમાંથી બરતરફ કરાયા હતાં. | મહિલાએ બોમ્બે હાઈકોર્ટમાં સત્તાવાળાના આદેશને પડકાર્યો હતો.|

હાઈકોર્ટે બરતરફીના આદેશને યથાવત

રાખ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે

નોકરીમાંથી બરતરફી કર્મચારી અને!

નોકરીદાતા વચ્ચેનો સંબંધ કાયમ માટે

સમાપ્ત કરી દે છે. તે કર્મચારીને નિવૃતિ્ત|

લાભો સહિત ભૂતકાળની સેવાના

અનેક હકોમાંથી પણ વંચિત કરી શકે

છે. બરતરફી માત્ર કર્મચારીની આવકનો મરતરર માત્ર કમચારાના આયક"

સ્ત્રોત જ છીનવી લેતી નથી, પરંતુ તેના

પર નિર્ભર પરિવારજનોને પણ અસર|

કરે છે. તેથી તેનો વિનાશકપ્રભાવસમગ્ર

પરિવાર પર પડે છે. આટલી ગંભીર|

અસરને ધ્યાનમાં રાખીને શિસ્તભંગ|

બદલ સત્તાધિકારીઓએ બરતરફી જેવી|

સૌથી કઠોર સજા ફટકારતા પહેલાં ખૂબ

જ સાવધાની રાખવી જોઈએ. સુપ્રમ|

કોર્ટે જણાવ્યું કે કર્મચારી હવે નિવૃતિ્તની

ઉંમર પાર કરી ચક્યાં હોવાથી તેમની|

પુનઃનિયુકિ્તનો આદેશ આપી શકાય! નહીં. કોર્ટે સંબંધિત સત્તાવાળાઓને બરતરફી સિવાયની અન્ય યોગ્ય સજ અંગે વિચારવા જણાવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય: ભરણપોષણમાં ડબલથી વધુ વધારો!ફેમિલી કોર્ટે માત્ર ₹18,000 નક્કી કર્યા હતા, જે પતિના 780,...
29/05/2026

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય: ભરણપોષણમાં ડબલથી વધુ વધારો!
ફેમિલી કોર્ટે માત્ર ₹18,000 નક્કી કર્યા હતા, જે પતિના 780,000ના પગાર સામે ઓછા હતા.
હાઈકોર્ટે કહ્યું– પત્ની અને દીકરીને પણ પતિ જેવું જ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો હક છે.
હાઈકોર્ટે રકમ વધારીને ₹39,600 કરી; પત્ની અને પુત્રીને સમાન ન્યાય આપ્યો.
ન્યાયના દ્વારે સૌ સમાન – જીવનધોરણ જાળવવું એ કાયદાકીય અધિકાર છે.

ચેક બાઉન્સ થવાના કિસ્સામાં બેંકમાંથી મળતો મેમો (Return Memo) એ સૌથી પાયાનો અને કાયદેસરનો દસ્તાવેજ છે. આ કિસ્સામાં ભારતીય...
29/05/2026

ચેક બાઉન્સ થવાના કિસ્સામાં બેંકમાંથી મળતો મેમો (Return Memo) એ સૌથી પાયાનો અને કાયદેસરનો દસ્તાવેજ છે. આ કિસ્સામાં ભારતીય કાયદા (Negotiable Instruments Act, 1881, Section 138) હેઠળ બેંક મેમોની માન્યતા અને કાનૂની પ્રક્રિયા નીચે મુજબ છે.

જન્મ-મરણના દાખલાની ભૂલ અરજદાર જાતે સુધારી શકશે
27/05/2026

જન્મ-મરણના દાખલાની ભૂલ અરજદાર જાતે સુધારી શકશે

રાજકોટ મહાપાલિકાએ CSR પોર્ટલ અપડેટ કરી નવા નિયમની અમલવારી શરૂ કરી જન્મ-મરણના દાખલામાં હવે અરજદાર અને તેના માતા-પિતાના આધ...
22/05/2026

રાજકોટ મહાપાલિકાએ CSR પોર્ટલ અપડેટ કરી નવા નિયમની અમલવારી શરૂ કરી જન્મ-મરણના દાખલામાં હવે અરજદાર અને તેના માતા-પિતાના આધાર નંબર ફરજિયાત

હવે એક દાખલાથી વ્યકિ્તની તમામ માહિતી ઉપલબ્ધ, લિંકઅપનો પ્રારંભ કરાયો

ઈન્ફાસ્ટક્ચરરિપોટર સજકોટ

મહાનરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી| સીઆરએસ પોર્ટલ અપડેટનીી કામગીરી ચાલી રહી છે અને હવે મોટા ભાગનનો ડેટા રિકવર થઈ| ગયો છે. ત્યારે હવે લોકોની વધુ એક મુશ્કેલી દૂર કરવા નવું અપડેટ લાગુકરવામાં આવ્યું છે અને હવેથી| તમામ જન્મ-મરણના દાખલામાં અરજદાર તેના માતાઅનેપિતાનો આધાર નંબર ફરજિયાત કરવામાં| આવ્યો છે.

મનપાના જન્મ-મરણ વિભાગના અધિકારી પ્રેરિત જોપીના જણાવ્યા અનુસાર| સીઆરએસ પોર્ટલ સંપૂર્ણપણે|

રેકોર્ડ: અત્યાર સુધીમાં23 લાખ ડેટા અપલોડ|

મનપાના જન્મ-મરણવિભાગે ફક્ત પાંચ માસમાંરેકોર્ડબ્રેક કામગીરી કરી| લોકલ અને રાજ્ય સરકારના પોર્ટલપરથી જન્મ-મરણનો 23 લાખડેટા સીઆરએસ પોર્ટલ પર અપલોડ કરી અગાઉ 6 ઝોનમાં થતી કામગીરી હવે 10 ઝોનમાં વિભાજિત કરી અરજદારોની મુશ્કેલી હળવી કરી છે.|

કાર્યરત થઈ ગયું છે. વર્ષો પહેલાના મનપાના અને રાજ્ય સરકારના| પોર્ટલના 230૦૦૦૦ લાખ લોકોના જન્મ અને મરણના દાખલાનો ડેટા સીઆરએસ પોર્ટલમાં અપલોડ થઈ ગયો છે. જેના લીધે હવે| તમામ અરજદારોને નવા ફોર્મેટના દાખલાઓ સરળતાથી મળી રહે| છે. તેવી જ રીતે આધાર કાર્ડમાં પણ નવા ફોર્મેટના દાખલાની|

જરૂર હોવાથી સીઆરએસ પોર્ટલમાં વધુ એક સુવિધાનો ઉમેરો|

કરવામાં આવ્યો છે અને હવેથી| નવા દાખલામાં અરજદાર અને તેના માતાપિતાના આધાર નંબર દર્શાવવામાં આવી રહ્યા છે.

મનપાએ જન્મ-મરણના| દાખલામાં અરજદાર અને તેના માતાપિતાના આધાર નંબર| ફરજિયાત કરવામાં આવ્યા છે. પરંતુ જો કોઈ પાસે આધારકાર્ડન| હોય ત્યારે વગર આધાર નંબરનો દાખલો કાઢી આપવામાં આવશે| અને અરજદાર બાદમાં પોતાનો

અથવા તેના માતાપિતાનો આધાર| નંબર એડ કરાવી નવો દાખલો મેળવી શકે છે. |

મહાનગરપાલિકાના આ નવા| નિયમથી હવે પછીની જેટલી| પણ મતદાર થાદી અને વસતી| ગણતરીની વિગતો કોઈ વ્યકિ્તને પોતાને અથવા તો સરકારી તંત્રને| જોઈતી હશે તો માત્ર એક કિ્લક કરવાથી મળી રહેશે. તેમજ કઈ! વ્યકિ્તનો જન્મ ક્યા શહેરમાં. ક્યારે| થયો તેની પણ ચોક્ક માહિતી| મળી રહેશે. જેથી કરીને જન્મ| અને મરણ અંગેની હવે પછીથી| સચોટ માહિતી સરકારી તંત્રને પણ | સરળતાથી મળી રહેશે અને જન્મ- મરણના દાખલાનો ઉપયોગ કરીને| થતા કૌભાંડોઅટકશે.|

21/05/2026

પેટ્રોલ,ડીઝલ ની લાઇન માં નથી ઊભા આ તેમની રોજી રોટી ને હાથ માંથી જતા જોવે છે...😥😥

સરકારી પેનલમાં મહિલા વકીલોને 30% અનામતકેમ નહીં? સુપ્રીમએજન્સૌ > નવી દિલ્હી|I ભારતનીસર્વોચ્ય અદાલતે બુધવારે| કેન્દ્ર સરકા...
21/05/2026

સરકારી પેનલમાં મહિલા વકીલોને 30% અનામતકેમ નહીં? સુપ્રીમ

એજન્સૌ > નવી દિલ્હી|

I ભારતનીસર્વોચ્ય અદાલતે બુધવારે| કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરી હતી. આ/ જાહેર હિત અરજીમાં દેશભરમાં| સરકારી વકીલોની પેનલ અને કાનની| અધિકારીઓની નિમણૂકમાં મહિલા| વકીલો માટે ઓછામાં ઓછા 30 ટકા માદ્ર દા અનામત સુનિશિ્ચત કરવા દિશાનિર્દેશ|

આપવા માંગ કરવામાં આવી છે. |

ચીફ જસિ્ટસ સર્યકાંત અને ન્યાયમરિ્ત જોયમાલ્યા બાગચી અને ન્યાયમરિ્ત વિપુલ એમ. પંચોલીની બેન્ચે મામલાની ટૂંકી સનાવણી બાદ આ આદેશ આપ્યો હતો. ટકી સનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ અને સુપ્રીમ કોર્ટ બાર

એસોસિએશનના અધ્યક્ષ વિકાસ સિંહે|

કાનની ક્ષેત્રમાં મહિલાઓને આવતી મુશ્કેલીઓ અંગેના તાજેતરના સર્વેનો ઉલ્લેખ કર્યો અને સર્વોચ્ચ અદાલતને સરકારી કાનૂની પેનલ તથા કાનૂની| અધિકારીઓનીનિમણકમાંમહિલાઓન| વધુ સ્થાન આપવા વિનંતી કરી. તેમણે

રજૂઆત કરતાં કહ્યું, “આએસોસિયેશન|

દ્વારા કાનની વ્યવસાયમાં મહિલાઓ| અંગે કરાયેલા સર્વેના અનુસંધાને છે. તેમને સરકારી પેનલોમાં સામેલ કરવાની જરૂર છે.” રજુઆતો સાંભળ્યા| બાદ ચીફ જસિ્ટસની આગેવાનીવાળી|

બેન્ચે મામલાની સુનાવણી કરવા સંમતિ

|દેશમાં કોઈ મહિલા એટર્નીીં

જનરલ બની નથી | | અરજીમાં થયેલી રજૂઆત | મુજબ, સ્વતંત્ર ભારતમાં કોઈ પણ મહિલાએ એટનીં જનરલ કે | સોલિસિટર જનરલ ઓફ ઈનિ્ડયા | તરીકે સેવા આપેલી નથી. દેશની વિવિધ હાઈકોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલ તરીકે પણ | કોઈ મહિલા કાર્યર્થરત નથી.

આપી અને આગામી અઠવાડિયે વધ સુનાવણી માટે યાદીબદ્ધ કર્યો. લાડલી| ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં| આવેલી જાહેર હિતની અરજીમાં| “તમામ હાઈકોર્ટ પેનલ, સરકારી કાનની અધિકારીઓના પદો અને

કેન્દ્ર તથા રાજ્ય સરકારોજાહેર ક્ષેત્રની|

સંસ્થાઓની કાનૂની પેનલોમાં મહિલા| વકીલો માટે ઓછામાં ઓછા 30 ટકા અનામત અમલમાં મુકવા” દિશાનિર્દેશ|

આપવા માંગ કરવામાં આવી છે.|

સરકારી કાનૂની પેનલ અને ને કાનૂની| અધિકારીઓની નિમણૂકો બંધારણીય અદાલતો, ટિ્રબ્યુનલ અને અન્ય ન્યાયિક મંચો સમક્ષ રાજ્યના કાન્ની| પ્રતિનિધિત્વનો મહત્વપર્ણ ભાગ| છે, તેથી તેમાં સમાનતા અને યોગ્ય પ્રતિનિધિત્વના બંધારણીય સિદ્ધાંતો હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં| બાર કાઉનિ્સલ તથા ગવનિંગ બોડીમાં| મહિલાઓ માટે અનામત રાખવાના| નિર્દેશ આપ્યા હતા. તેનો સંદર્ભ આપીને આ પ્રકારના પગલાં સરકારી પેનલમાં/

ભરવા માટે દાદ માગવામાં આવી હતી.

21/05/2026

લીગલ નોટિસનો જવાબ આપવામાં ન કરો ભૂલ, પડી શકે છે મોંઘી

કાનની નૉટિસ મળે તો ગભરાવાની જરૂર નથી, સમજદારીથી સામનો કરવાની જરૂર છે. પડેલા તો લીગલ નોટિસના પ્રકારો| અનૈ તેની પાછળનો મુખ્ય હેતુ સમજો. અને જાણો ડિજિટલ નોટિસ (WhatsApp/Email) ની માન્યતા અને સાવચેતીઓ|

કાનૂની નોટિસ એટલે શું ? |

લીગલ નોટિસ એ એક ઔપચારિક પત્ર છે જે એક પક્ષ (મોકલનાર) દ્વારા બીજા પક્ષ (મેળવનાર) ને મોકલવામાં આવે છે. તેમાં જણાવવામાં આવે છે કે મેળવનાર પક્ષે શું ભૂલ કરી છે અથવા કથા કરારનું ઉલ્લંઘન કર્યું છે અને તેની સામે શું ઉકેલ લાવવો જોઈ

નોટિસ મળવાના મખ્ય કારણો:|
મિલકત વિવાદ : જમીન, મકાન કે વારસાઈ હકમાટે.
કૌટુંબિક બાબતોઃ છૂટા છેડા, ભરણપોષણ કે બાળકની કસ્ટડી માટે.|

૩. નાણાકીય લેવડદેવડ: ચેક બાઉન્સ (કલમ ૧૩૮) કેલોનરિકવરી. |
રોજગારવિષયક: કંપની દ્વારા કર્મચારીને કે કર્મચારી દ્વારા કંપનીને કરારના ભંગ માટે.
ગ્રાહક ફરિયાદ: ખામીયુક્ત વસ્તુ કેસેવામાં બેદરકારી બદલ,

નોટિસ મળ્યા પછી કરવાના ૫ સૌથી મહત્વના કામ |

01. નોટિસને ધ્યાનથી વાંચો અને સમજો|

સૌથી પહેલા શાંત ચિત્તે નોટિસ વાંચો. તેમાં નીચેની વિગતો તપાસોઃ

• કોણે નોટિસ મોકલી છે? • નોટિસ મોકલવાનું મુખ્ય કારણ શું છે?

• તમારી પાસેશું અપેક્ષા રાખવામાં આવી છે? (દા.ત. પૈસા ચૂકવવા. જગ્યા ખાલી કરવી વગેરે)|

• જવાબ આપવા માટે કેટલો સમથ (૧૫ દિવસ, ૩૦ દિવસ) આપવામાં આવ્યો છે?

02. નોટિસની સ્વીકૃતિ(Acceptance)|

ઘણા લોકો માને છે કે જો આપણે નોટિસ સ્વીકારીશું નહીં, તો કાયદો આપણને અડશે નહીં. આ એક મોટી ભલ છે. જેો તમે નોટિસ સ્વીકારવાની ના પાડો છો (Rનોડ) તો કાયદા કીય રીતે એમ માની. નોંધીલો.

0૩. દસ્તાવેજો એકતિ્રત કરો

મા આા લાલુવામા ાલા છે તતાસાતતાર નોટિસમાં જે આરોપો લગાવવામાં આવ્યા છે. તેની સામે તમારી પાસે શું પુરાવા છે?| • પેમેન્ટની રસીદો. * કરાર પત્રો (Agrecemenlppers). |

* whatsApp ચેટ કે ઇમેઇલ્સ. • ફોટોગ્રાફ્સ કે ઓડિથો રેકોરિ્ડંગ.

04. નિષ્ણાત વકીલની સલાહ લો

નોટિસનો જવાબૂ ને બદલે અનુભ વકીલ નોટિસની ભાષા અને કાયદાકીય ગૂંચવણોને સારી રીતે સમજી શકે છે.ખોટો કે અધૂરો જવાબ ભવિષ્યમાં| કોર્ટ કેસ દરમિયાન તમારી વિરુદ્ધ જઈ શકે છે.

05. સમય મર્યાદામાં જવાબ આપો

નોટિસમાં આપેલી સમથ મર્યાદા (Deadline) નું ખાસ ધ્યાન ર| આપો, તો સામો પક્ષ કોર્ટમાં દાવો કરી શકે છે અને તમે તમારી રજૂઆત કરવાનીપ્રથમ તક ગુમાવી|

આજના ડિજિટલ યુગમાં ૨૦૨૬ ની સિ્થતિએ ભારતીય અદાલતોએ |

ડિરિ્જટલ માધ્યમોને માન્યતા આપી છે.

શુંjWhatsApp કે Emall પર મળેલી નોટિસ માન્ય છે?|

• જેો કોઈ નોટિસ WhatsA/ ail દ્વારા મળેલી નોટિસ પણ પરાવા તરીકે| આવે અને તેમાં ‘બ્લુ ટિક’ દેખાય, તો તેનેગ્રાહ્ય છે. અવગણ કાયદેસરની બજવણી ગણવામાં આવે છે.

મહત્વના પ્રકારની નૉટિસો અને વિશેષ સાવચેત

રેક બાઉન્સ નોટિસ (NIAct Sectiom 138): આ ખૂબ જ ગંભીર નોટિસ છે. જો તમારો ચેક રિટન| રો. તોતમારી • શો-કોઝ નોટિસ (Show Cause Notice): સામાન્ય રીતે સરકારી વિભાગો કેનોકરીમાં આ|

આપવામાં આવે છે. જેમાં પૂછવામાં આવું આનો તર્કબદ્ધ અને નમ્રતાપર્વક આપવો જોઈએ * જાહેર નોટિસ (PublicNotce):વર્તમાનપુ|

આવી નોટિસ આપીને ટાઈટલ કિ્લયરન્સ માંગવામાં આવે છે.|

નોટિસનો જ્વાબ આપતી વખતે આટલું ન કરો (Donrts)

• તથ્યો છુપાવશો નહીંઃ તમારા વકીલને સાચી વાત જણાવો.|

કાનની ભાષા હંમેશા સંયમિત હોવી જોઈએ. ધમકીભર્યો જવાબ આપવાથી મામલો વણસી શ • બહારનું સમાધાનઃ જો તમે સામા પક્ષ સાથે વાત કરીને સમાધાન કરવા માંગતા હોવ, તોપણ તે|

વકીલની હાજરીમાં લેખિતમાં જ કરો. મૌખિક સમાધાનની કાયદામાં કોઈ કિંમત નથી.|

સામાન્ય રીતે જ્યારે કોઇ વ્યકિ્તના ઘરે કોર્ટ કે | રાજવેાાાં

Iના પગલાં લેવા જોઈએ

સમજદારી એ જ સાષ્ટ્રો બચાવ

‘નોટિસ’ એ ન્યાયતંત્રની એક બવી પ્રક છે જે વિવાદને કોની લાંબી અનેખર્ચાળપ્રકિ્રયામાં લઈજતા| પહેલા ઉકલવાની તક આપે છે. જા તમે સાચા છો, તો નોટિસથી ડરવાની કોઈ જરૂર નથી. યોગ્ય કાયદાકીય માર્ગદર્શન અને સમયસરનો પ્રતિરુદ તમને અનેક મન્ડેનીઓમાંથી હાવી શકે છે.

બનાવીને આત્મવિશ્વાસ આપવાનો છે. થોદ રાખો.| અજ્ઞાનતા એ ભયનું કારણ છે, જ્યારે જ્ઞાન એ સુરક્ષાનું| કવચ છે.

UICKS Sન્યાય સેતુ પ્રરના

Save

ખાસ નોંધ: આ લેખ માત્ર સામાન્ય માહિતી | માટે છે. વ્યકિ્તગત કેસની પરિસિ્થત િ અલગ હોઈ શકે છે, તેથી નોટિસ મળ્યા બાદ તરંત | કાયદાકીય નિષ્ણાતનો સંપર્ક કરવો.|

19/05/2026

#બેનામી #પ્રોપર્ટી પર #વસિયતનામું અમાન્યઃ #સુપ્રીમ #કોર્ટનો મોટો નિર્ણય

#સુપ્રીમે કહ્યું- #નકલી #માલિકી બચાવવા માટે #કાયદાનો ઉપયોગ ન થઈ શકે, દાવો ફગાવ્યોં..

સત્તાનો મદ / PSIએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સંકુલમાંથી વકીલનું બાઈક ડિટેન કર્યું, કારણ આપ્યું ટ્રાફિકને અડચણરૂપ..        ...
18/05/2026

સત્તાનો મદ / PSIએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સંકુલમાંથી વકીલનું બાઈક ડિટેન કર્યું, કારણ આપ્યું ટ્રાફિકને અડચણરૂપ..

Address

Patan
384265

Website

Alerts

Be the first to know and let us send you an email when PP Law Talks India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share